Latest

સુરતના રહેવાસી ખેડૂતના દિકરાએ ટીટોડી ડિજિટલ પ્લેટફોર્મની સરૂવાત કરી ખેડૂતો અને ઉભોક્તાઓને સીધી જોડતી ઓનલાઇન મંડી તૈયાર કરી ખેડૂતોને વિના મૂલ્ય પોતાનો એગ્રીસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે..

 

સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડોક્ટર પ્રતીક દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીટોડી એક એવી એપ વેબસાઈટ છે કે જેના માધ્યમથી ખેડૂતો પોતાનો ડિજિટલ એગ્રી સ્ટોર બનાવી દેશના કોઈપણ ખૂણે પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરી ને વધુ આવક મેળવી શકે છે. આ એપ ગુજરાતી હિન્દી અંગ્રેજી એમ કુલ નવ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ખેડૂતોને દેશભરના 768 પાકોની દસ હજાર જેટલી વેરાયટીઓ શ્રેષ્ઠ ભાવ સાતે બજાર ઉપલબ્ધ કરાવે આપે છે.

ખેડૂતોને નિશુલ્ક ડિજિટલ શોપ આપવાની સાથે કુષી સંશોધનો લેટેસ્ટ બજાર ભાવોની અપડેટ મળી રહે છે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો આ પ્લેટફોર્મ મારફતે કોમોડીટીની શોધ એનલીસિસ ખરીદી વેચાણ વેપાર કરી શકે છે

વેપારીઓને યોગ્ય ભાવે વેચાણ કરી શકે છે.ગુજરાતની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ચળવળ સમિતિ અને નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સમજૂતી કરી યુનિવર્સિટી નિમિત ઉત્પાદનોનું પણ વેચાણ કરવામાં આવે અને ખેડૂતો વેપારીઓ અને કૃષિ સંગઠનોને તેમના ગ્રાહકો સુધી સીધા પહોંચાડવા માટે નું સરળ પ્લેટફોર્મ પૂરું પાડે છે

ટીટોડી પ્લેટફોર્મ ખેડૂતો અને ઉપભોક્તાઓને સીધી જોડતી ઓનલાઇન મંડી..

ખેડૂતો વિના મૂલ્ય પોતાનો એગ્રો સ્ટોર બનાવી શકે છે…

ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે….

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ચળવળ સમિતિ સમજૂતી કરી છે….

નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે એમ. ઓ.યુ કર્યું છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *