Breaking NewsPolitics

અમદાવાદના ખોખરા વોર્ડમાં કોરોનાના કેસને અંકુશમાં લાવવા NSUI એ આપ્યું આવેદનપત્ર

અમદાવાદ: શહેરના ખોખરા વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના છેલ્લા બે દિવસમા ઘણા કેસ આવેલ છે તો ત્યાંના વધતા કેશોને અંકુશમાં લાવવા માટે તેમજ ત્યાંના તમામ દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી માંગ સાથે તથા ખોખરા વોર્ડ ની પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે દક્ષિણ ઝોનની કચેરી ખાતે NSUI દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જલ્દી આ બાબતે અંકુશ લાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 365

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *