Entertainment

ગુજરાત સૌરાષ્ટ્ર ની સુપ્રસિધ્ધ એકટર્સ પાયલ સિહોરા એ આ વર્ષે કેદારનાથ મહાદેવ ના પવિત્ર યાત્રા ધામ માં શીશ નમાવી વંદન પ્રણામ કર્યા

પાયલ સિહોરા એક પ્રસિદ્ધ એકટર્સ ની સાથે ધાર્મિક કાર્યો માં અગ્રેસર હર હંમેશ રહી છે સાથે આ વર્ષે કેદારનાથ મહાદેવ ના પવિત્ર યાત્રા ધામ નું સંકલ્પ કરેલ હતું તેમના મિત્રવર્તુળ સાથે યાત્રા પુર્ણ કરી હતી

સાથે પાયલ સિહોરા સાથે વાત કરતા વધુ માં જણાવ્યું હતું મારા મન ની ઈચ્છા હતી એક વાત તો સાચી તમે ભગવાન ને સાચા મન થી પ્રાર્થના કરી તે પૂર્ણ થાય છે મને આ સંકલ્પ પુર્ણ થયો

હું ખુબ ધન્ય અનુભવ કરી રહી છું સાથે સાથે મારે જવાનું પણ એટલું અચાનક નક્કી થયું અને બધું એક સાથે મેનેજમેન્ટ થયું મને એક ચમત્કાર અનુભવ થાય છે સાથે ભગવાન શિવ મહાદેવ પર મને પુર્ણ શ્રદ્ધા અને અતુટ વિશ્વાસ હતો હર હંમેશ રહે છે મારા મહાદેવ મારી સાથે હર હંમેશ માટે સાથે છે

કહેવાય છે જયારે ભગવાન અને ઈશ્વર નો આદેશ મળે ત્યારે બધું અચાનક નક્કી થઈ જાય છે એટલે હું મારા આ અનુભવ થી બધા ને એક સંદેશ આપવા માગું છું ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો જરૂર થી તમારી દરેક મનોકામના પુર્ણ થશે.

મારા દરેક મિત્રો અને ભાઇઓ બહેનો વડીલો ની દરેક મનોકામના કેદારનાથ મહાદેવ પુર્ણ કરે .

મહાદેવ હર
જય કેદારનાથ દાદા

ધાર્મિક દર્શન રિપોર્ટ
(સેલિબ્રટીઝ)
અહેવાલ અભિષેક ડી.પારેખ
(યુવા રિપોર્ટર ગુજરાત જી એક્સ્પ્રેસ ન્યૂઝ)
(એ.ડી) સાથે ચેરમેન હેમરાજસિંહ વાળા (જી એક્સ્પ્રેસ ન્યૂઝ)

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ મોરલો ગૃપ દ્રારા દશનામ ગોસ્વામી સમાજ ના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ- 2024 થી સન્માનિત કરાયા..

સંગીત પ્રેમી મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *