Ahmedabad

અમદાવાદ ખાતે આનંદ ગરબાના આયોજન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મંગળવાર ના રોજ રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચ અને ભાજપના ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે સાંઈ ધામ, સોલા, અમદાવાદ ખાતે શ્રી બહુચર યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ (ચાંદલોડિયાવાળા) ના આનંદ ગરબાનાના પાઠનું આયોજન કરવામાં આવેલ હતું

અને મુખ્યમંત્રી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશના પ્રભારી રવિશ રામચંદાની, રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચના ગુજરાત પ્રદેશ મીડિયા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ મિસ્ત્રી, સાઈધામ સોલાના ટ્રસ્ટી ગીરીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગોતા વોર્ડના હોદેદારઓ, ચાંદલોડિયા વોર્ડના હોદ્દેદારઑ, સિનિયર કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકોએ આનંદ ગરબાના પાઠમાં હાજરી આપી હતી અને બહુચર મંડળ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસનું ગાન ગાઈને શુભેચ્છાઓ પાઠવી હતી .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *