Ahmedabad

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

અમદાવાદ, સંજીવ રાજપૂત: સાબરમતી, ગાંધીનગરના ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા સોશિયલ ફાઉન્ડેશને વાર્ષિક પુરસ્કાર સમારંભ 2025, તારીખ 12-4 -2025 ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઇન્સ્પેકટર અને નામાંકિત કવિ ગિરીશ ઠાકુર તથા શ્રીમતી અર્ચના ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં 20 સ્વયંસેવકોને બેસ્ટ સોશિયલ વર્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ 30 લોકોને આર્થિક સહાય પણ આપવામાં આવી. સમારોહના અંતે સૌએ સાથે રાત્રિભોજન લીધું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ, સોનલ શ્રીવાસ્તવ, કમલેશભાઈ પટેલ, જયેશ મોદી, હિમાની દિવાકર અને ઉમેશ દુધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાહુલ સક્સેના, શિવમ, કુસુમ, મોહિત અથર્વ, હિરેન હાર્દિક, આશ્રુતિ, નિશાંત, પવિત્રા, આરતી, શિવિક્ષા અને ગૌરી અને રિચા મોદી પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સૌ સહભાગીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *