Ahmedabad

મહાકાળી રૂપે કુરિવાજો અને નારિયેળ રૂપે પશુ બલી અટકાવવાનો સંદેશ આપતી અમદાવાદની બાળાઓ

અમદાવાદ, સંજીવ રાજપૂત: આસ્થા ઓપલ ફ્લેટ નવાવાડજ અમદાવાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજન દરમિયાન સોસાયટીની દિકરી હની રાવલ અને તેની નાની બહેન સાન્વી રાવલે ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,

જેમાં હની રાવલ દ્વારા માતા મહાકાલીની વેશભુષા ધારણ કરી, સમાજમાં કુરીવાજો દુર કરી, દિકરા દિકરીને એક સમાન ગણી, પુત્રની લાલસાએ કરવામાં આવતી સ્ત્રી ભ્રુણહત્યા અટકાવવા અને નારીને નારાયણી ગણી તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી,

તો બીજી તરફ સાન્વી રાવલે શ્રીફળની વેશભુષા ધારણ કરી, પુજા પાઠમાં પશુ બલીને અટકાવવા કઈ રીતે શ્રીફળની આહુતી આપવાની શરૂઆત થઇ તેની વિસ્તાર પૂર્વક માહિતી આપી, શ્રીફળનું ઘાર્મીક અને આયુર્વેદીક મહત્વ સમજાવ્યુ હતું….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *