Ahmedabad

મહાકાળી રૂપે કુરિવાજો અને નારિયેળ રૂપે પશુ બલી અટકાવવાનો સંદેશ આપતી અમદાવાદની બાળાઓ

અમદાવાદ, સંજીવ રાજપૂત: આસ્થા ઓપલ ફ્લેટ નવાવાડજ અમદાવાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજન દરમિયાન સોસાયટીની દિકરી હની રાવલ અને તેની નાની બહેન સાન્વી રાવલે ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,

જેમાં હની રાવલ દ્વારા માતા મહાકાલીની વેશભુષા ધારણ કરી, સમાજમાં કુરીવાજો દુર કરી, દિકરા દિકરીને એક સમાન ગણી, પુત્રની લાલસાએ કરવામાં આવતી સ્ત્રી ભ્રુણહત્યા અટકાવવા અને નારીને નારાયણી ગણી તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી,

તો બીજી તરફ સાન્વી રાવલે શ્રીફળની વેશભુષા ધારણ કરી, પુજા પાઠમાં પશુ બલીને અટકાવવા કઈ રીતે શ્રીફળની આહુતી આપવાની શરૂઆત થઇ તેની વિસ્તાર પૂર્વક માહિતી આપી, શ્રીફળનું ઘાર્મીક અને આયુર્વેદીક મહત્વ સમજાવ્યુ હતું….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *