Ahmedabad

મહાકાળી રૂપે કુરિવાજો અને નારિયેળ રૂપે પશુ બલી અટકાવવાનો સંદેશ આપતી અમદાવાદની બાળાઓ

અમદાવાદ, સંજીવ રાજપૂત: આસ્થા ઓપલ ફ્લેટ નવાવાડજ અમદાવાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજન દરમિયાન સોસાયટીની દિકરી હની રાવલ અને તેની નાની બહેન સાન્વી રાવલે ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,

જેમાં હની રાવલ દ્વારા માતા મહાકાલીની વેશભુષા ધારણ કરી, સમાજમાં કુરીવાજો દુર કરી, દિકરા દિકરીને એક સમાન ગણી, પુત્રની લાલસાએ કરવામાં આવતી સ્ત્રી ભ્રુણહત્યા અટકાવવા અને નારીને નારાયણી ગણી તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી,

તો બીજી તરફ સાન્વી રાવલે શ્રીફળની વેશભુષા ધારણ કરી, પુજા પાઠમાં પશુ બલીને અટકાવવા કઈ રીતે શ્રીફળની આહુતી આપવાની શરૂઆત થઇ તેની વિસ્તાર પૂર્વક માહિતી આપી, શ્રીફળનું ઘાર્મીક અને આયુર્વેદીક મહત્વ સમજાવ્યુ હતું….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી…

અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની…

કોલ્ડપ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી…

1 of 12

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *