Ahmedabad

યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ ૫,૩૧,૦૦ની રકમના સોનાના કુંડળ દાન ભેટમાં અર્પણ કરાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં અંબાની અનન્ય ભક્તિથી યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ની રકમના સોનાના કુંડળ અર્પણ કરવામાં આવ્યા છે.

જય ભોલે ગ્રુપ દ્વારા આ અગાઉ પણ સોનાની પાદુકા, ચામર, ઘંટી, અજય બાણ જેવી આધ્યાત્મિક બાબતો અર્પણ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના આધ્યાત્મિક ઉન્નતિ અને વિજ્ઞાનનો સમન્વય કરતા જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીનીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરને અર્પણ કરવામાં આવ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *