Ahmedabad

યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ ૫,૩૧,૦૦ની રકમના સોનાના કુંડળ દાન ભેટમાં અર્પણ કરાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં અંબાની અનન્ય ભક્તિથી યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ની રકમના સોનાના કુંડળ અર્પણ કરવામાં આવ્યા છે.

જય ભોલે ગ્રુપ દ્વારા આ અગાઉ પણ સોનાની પાદુકા, ચામર, ઘંટી, અજય બાણ જેવી આધ્યાત્મિક બાબતો અર્પણ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના આધ્યાત્મિક ઉન્નતિ અને વિજ્ઞાનનો સમન્વય કરતા જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીનીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરને અર્પણ કરવામાં આવ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *