Ahmedabad

યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ ૫,૩૧,૦૦ની રકમના સોનાના કુંડળ દાન ભેટમાં અર્પણ કરાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં અંબાની અનન્ય ભક્તિથી યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ની રકમના સોનાના કુંડળ અર્પણ કરવામાં આવ્યા છે.

જય ભોલે ગ્રુપ દ્વારા આ અગાઉ પણ સોનાની પાદુકા, ચામર, ઘંટી, અજય બાણ જેવી આધ્યાત્મિક બાબતો અર્પણ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના આધ્યાત્મિક ઉન્નતિ અને વિજ્ઞાનનો સમન્વય કરતા જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીનીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરને અર્પણ કરવામાં આવ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *