Ahmedabad

યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ ૫,૩૧,૦૦ની રકમના સોનાના કુંડળ દાન ભેટમાં અર્પણ કરાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં અંબાની અનન્ય ભક્તિથી યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ની રકમના સોનાના કુંડળ અર્પણ કરવામાં આવ્યા છે.

જય ભોલે ગ્રુપ દ્વારા આ અગાઉ પણ સોનાની પાદુકા, ચામર, ઘંટી, અજય બાણ જેવી આધ્યાત્મિક બાબતો અર્પણ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના આધ્યાત્મિક ઉન્નતિ અને વિજ્ઞાનનો સમન્વય કરતા જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીનીની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરને અર્પણ કરવામાં આવ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *