અમદાવાદ, સંજીવ રાજપૂત: દલિત સમાજના વયો વૃદ્ધ વ્યક્તિઓ કે જેમને લાકડીના ટેકે પોતાની દૈનિક દિનચર્યા કરવાની હોય છે તેવા સમયે અનુસુચિત જાતિ સમાજના નિવૃત કર્મચારીઓ,છૂટક દૈનિક મજુરી કરતાં નાના કામદારો એવા સિનિયર સિટીઝનો એ સર્વ પ્રથમ સ્વયં વ્યક્તિગત ધોરણે આર્થિક ફાળો એકત્રિત કરીને સમગ્ર ગુજરાતના ગરીબ ઘરના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ” શિક્ષણ વિકાસ ટ્રસ્ટ” ની સ્થાપના કરીને ફતેવાડી, સરખેજ, અમદાવાદ ખાતે સરકારની વિવિધ એજન્સીઓ ,સમાજના ભામાશાઓના આર્થિક સહાયોગથી અધ્યતન ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે.આ ભવ્ય સંકુલ નિર્માણ કાર્યમાં અમદાવાદ પશ્ચિમ સંસદિય વિસ્તારના પૂર્વ સાંસદ, પૂર્વ પેનલ સ્પીકર લોકસભા ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ ” પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા” ના CSR ફંડમાંથી રૂપિયા 50,00000 લાખ જેવું માતબર દાન અપાવીને ડો બાબા સાહેબ આંબેડકરના શિક્ષણ વિકાસ મંત્રને સાર્થક કરવા માટે વંચિત સમાજના વિદ્યાર્થીઓને વૈશ્વિક રીતે આગળ લાવવા માટે ભારતના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ડો બાબા સાહેબ આંબેડકરના શિક્ષણ સેવા રથને આગળ ધપાવવા માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે. તેની સાથે સાથે તેમના પિતાશ્રી પીઢ શિક્ષણ કેળવણીકાર, સ્વાતંત્ર સેનાની દિવંગત પ્રેમજીભાઈ બાલચંદ્ર સોલંકી દ્વારા અપાયેલા સંસ્કારોને પણ મુર્તિ મંત કર્યા છે.
અમદાવાદ ખાતે નિર્માણધિન થઈ રહેલ અધ્યતન દલિત સમાજના શૈક્ષણિક સંકુલના વિકાસ માટે 50 લાખ રૂપિયાનું અનુદાન અપાવતા પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી
Related Posts
ગુજરાત પ્રવાસે પધારેલા પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય…
પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર…
Uwin દ્વારા આપણી સંસ્કૃતિ અને હસ્તકલાને સમર્પિત – બાંધણી થીમ સાથે Monthly મીટનું આયોજન
ઉદ્યમિતા વુમન ઇનિશિયેટિવ નેટવર્ક (UWIN) દ્વારા તાજેતરમાં તેની માસિક સપોર્ટ…
જલારામ બોયસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગણેશ ચતુર્થીનાં રોજ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા…
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો
પીએમ મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ ગાંધીનગર સંજીવ…
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ: ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન’ શરૂ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે…
મહાકાળી રૂપે કુરિવાજો અને નારિયેળ રૂપે પશુ બલી અટકાવવાનો સંદેશ આપતી અમદાવાદની બાળાઓ
અમદાવાદ, સંજીવ રાજપૂત: આસ્થા ઓપલ ફ્લેટ નવાવાડજ અમદાવાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવના…
પાપ, ઘેલછા, નિષ્કાળજી અને કૃરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી
અમદાવાદ, સંજીવ રાજપૂત: શનિવાર સાંજે 5:50 કલાકે 108 ની કચેરીમાં એક ફોન રણકે છે...…
કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી…
“કણ કણમાં કેશવ” – U-WIN ગ્રુપ દ્વારા આયોજિત કૃષ્ણોત્સવ
અમદાવાદના આંગણે મેઘમહેર વચ્ચે, એચ.કે. હોલમાં U-WIN દ્વારા ભવ્ય કૃષ્ણોત્સવ…