ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના સૌ આગેવાનો દ્વારા આ તકે માન. કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા નું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં સંત પરમ પૂ. લલિતકિશોરદાસ બાપુ લીંબડી. પૂજ્ય સંત જનકસિંહ સાહેબ તથા કાનભા ગોહિલ (રજોડા), જશાભાઈ બારડ, કુશળસીહ પઢેરીયા, લક્ષમણસિંહ પરમાર કોડીનાર. મહેશદાન ગઢવી બોટાદ. દીપસંગભાઈ ડોડીયા .ગજુભા મકવાણા તેમજ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજના તેમજ ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ ના સૌ આગેવાનો, તેમજ સમગ્ર ગુજરાત માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવતા રાજપૂત યુવાનો/અધિકારીઓ દ્વારા તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું . કાર્યક્રમ ના અંતે આ કાર્યક્રમ ને દિપાવ નાર સંતો મહંતો અને મહેમાનો. આગેવાનો સર્વે નો પ્રવિણસિંહ ચૌહાણ – પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા આભાર માનવામાં આવેલ ત્યાર બાદ સંતો અને કેબિનેટ મંત્રી રાણા સાહેબ ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
ચુડા તાલુકા ના ભૃગુપુર ગામે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા નો સત્કાર સમારંભ યોજાયો હતો,
Related Posts
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક યોજાઈ
ગોધરા, એબીએનએસ,વી.આર: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત…
વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક
જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ…
ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ
જામનગર, સંજીવ રાજપૂત: દેશભરના ૬૦ એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ…
જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ…
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું…
આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…