Breaking NewsGujaratHelth

વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત જનજાગૃતિ રેલીનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

૧લી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વિશ્વ એઇડ્સ દિવસના રાજ્યસ્તરીય કાર્યક્રમ અંતર્ગત અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સહભાગી થયા હતા અને તેમણે ફ્લેગ ઓફ કરીને રેલીનો શુભારંભ કરાવ્યો હતો.આ રેલીનું આયોજન સિવિલ હોસ્પિટલથી બેથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કરાયું હતું.

વિશ્વ એડ્સ દિવસ પર આયોજિત આ રેલી કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી,એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.રાજેશ ગોપાલ,ગુજરાત રાજ્ય કંટ્રોલ પ્રોગ્રામ,સેન્ટર ઓફ એક્સલેન્સ ડાયરેક્ટર ડો.કમલેશ ઉપાધ્યાય,ડો.કેતુલ અમીન જોઇન્ટ ડાયરેક્ટર ઓફ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ,ફિઝિયોથેરાપી,મેડિકલ અને અન્ય કોલેજોના વિધાર્થીઓ,એન.એસ.એસ આરોગ્ય કર્મચારીઓ,દિવ્યાંગ ભાઈઓ- બહેનો,વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ,વિવિધ ધાર્મિક સંપ્રદાયના ધર્મગુરુઓ,પોલીસ બેન્ડ,ઘોડેસવાર પોલીસ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 367

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *