Devotional

અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં પોલીસ જવાનો ,હોમગાર્ડ અને મીડિયા કર્મીઓનો કેમ્પ યોજાયો

દાંતા તાલુકો ટ્રાયબલ વિસ્તાર છે, જેમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી એ ટ્રાયબલ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે આ હોસ્પિટલ ખાતે દર્દીઓના હિત માં અનેક કેમ્પો કરવામાં આવે છેઅને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૨૦ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ સુધી સ્પેશિયલ ncd સ્ક્રીનિંગ ડ્રાઇવ ચાલુ છે

જેના અનુસંધાન માં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આજ રોજ ૧૧-૦૩-૨૦૨૫ એ કેમ્પ સાથે CBC,ECG ,લિપિડપ્રોફાઈલ અને HBA 1c ના રિપોર્ટ સાથે NCD કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને અન્ય પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ સાથે હોમગાર્ડ સ્ટાફ,મીડિયા કર્મી અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાઓને માટે આ કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં મોટા પ્રમાણમાં લોકો એ લાભ લીધો હતો.

આ કેમ્પ માં એક દર્દી ના લોહી સુગર ની રિપોર્ટ ૩૭૦ જેટલો હતો અને તેનો HBA1c કરાતા ૧૧ આવ્યું હતું આમ ઘણા દર્દી ને પ્રથમ વખત જ ખબર પડે છે કે તેમને ડાયાબિટીસ અને બીપી ની તકલીફ છે એનસીડી એટલે બિનચેપી રોગ જેવા કે બીપી ,ડાયાબિટીસ,લકવો, રડાય રદયરોગ ,કેન્સર જેવા રોગ ની સાચી સમજણ તેમજ જરૂરી તપાસ અને સાવચેતી અને રોગ શોધાય ત્યારે ચોક્કસ નિદાન ના કારણે બિનચેપી રોગ ના કારણે તથા કોમ્પ્લિકેશન થી બચી શકાય છે

આ કેમ્પ ને સફળ બનાવવામાં ડૉ.વાય કે મકવાણા ,ડૉ. પિયુષ મોદી ,તેમજ અન્ય ડોક્ટરો ડૉ આકાશ ગુપ્તા, ડૉ રાધેય જોશી તેમજ ડૉ જીતેશ બારોટ સાથે લેબ ટેકનિશિયન સ્ટાફ ,વહીવટી સ્ટાફ તેમજ સ્ટાફ નર્સ તેમજ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ એ આ કેમ્પ ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. જોકે આ દર્દીઓ એ પણ હોસ્પિટલ ની કામગીરી ને બિરદાવી હતી અને હોસ્પિટલ ના સ્ટાફ નો રદયપૂર્વક વધુપ્રમાણ માં આ કેમ્પ નો લાભ લીધો હતો .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *