Breaking NewsLatest

જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે

જામનગર: જામનગરના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર શરૂ સેકશન રોડ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે યોજાશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે  મંત્રીશ્રી  રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી  આપી  પરેડનું નિરિક્ષણ કરશે. આ તકે  મંત્રીશ્રીના  પ્રાસંગિક ઉદબોધન બાદ મંત્રીશ્રીના હસ્તે સાહસિકો, ખેલાડીઓ વગેરેને સન્માનિત કરવામાં આવશે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીશ્રીના હસ્તે  વૃક્ષારોપણ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *