વર્ષો જૂનો પ્રશ્ન રામ લલ્લા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વર્ષોથી લડત ચાલતી હતી અને જ્યારે હવે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે પવિત્ર સ્થળો અને નદીઓનાં પાણી થી શ્રી રામ લલ્લા ના ભવ્ય મંદિરનું નિર્માણ હું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ અંતર્ગત પવિત્ર તિર્થસ્થાન ની માટી અને પવિત્ર નદીનું જળ એકત્ર કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી અંબિકા માતાજી મંદિર ખેડબ્રહ્માની પવિત્ર માટી 31 કરવામાં આવેલ છે અને ખેડબ્રહ્માના પ્રાચીન મંદિરો જેવા ગયા પક્ષેન્દ્રનાથ મહાદેવ મહાદેવ મંદિર બ્રહ્માજી મંદિર ભૃગુઋષિ મંદિર ખેડબ્રહ્મા મંદિર ની માટી એકત્ર કરવામાં આવેલ અને પવિત્ર હરણાવ નદી અને ત્રિવેણી સંગમનો પવિત્ર જળ એકત્ર કરવામાં આવેલ છે અને આ માટીલ અને પવિત્ર જળ હવે અયોધ્યા શ્રી રામ મંદિરના ભવ્ય મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં ચેતનભાઈ પટેલ મંત્રી કમલભાઈ પંડ્યા કોષાધ્યક્ષ મનીષભાઈ કોઠારી પ્રખંડ મંત્રી વિરલભાઇ વોરા સહમંત્રી બચુભાઈ અસારી સંગઠન મંત્રી તથા મંદિરના ટ્રસ્ટી purushottam bhai patel તથા માતાજી મંદિર મેનેજર શ્રી ઘનશ્યામસિંહ રહેવર હાજર રહ્યા હતા
અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ખેડબ્રહ્માની પવિત્ર માટી અને ત્રિવેણી સંગમના પાણી મોકલવામાં આવ્યું
Related Posts
અંબાજી ખાતે “મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી પ્રસાદ ઘર: રોજગારી, ભક્તિ અને પરંપરાનું અનોખું…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન
કાવ્યસ્પર્ધાના સંયોજકશ્રી ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) દ્વારા "રામસેતુ એજ…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
પાલીતાણા ના મંદિર વાળી શેરી ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજુની શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો.
ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ…
રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભાઈબહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને…