વર્ષો જૂનો પ્રશ્ન રામ લલ્લા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વર્ષોથી લડત ચાલતી હતી અને જ્યારે હવે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે પવિત્ર સ્થળો અને નદીઓનાં પાણી થી શ્રી રામ લલ્લા ના ભવ્ય મંદિરનું નિર્માણ હું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ અંતર્ગત પવિત્ર તિર્થસ્થાન ની માટી અને પવિત્ર નદીનું જળ એકત્ર કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી અંબિકા માતાજી મંદિર ખેડબ્રહ્માની પવિત્ર માટી 31 કરવામાં આવેલ છે અને ખેડબ્રહ્માના પ્રાચીન મંદિરો જેવા ગયા પક્ષેન્દ્રનાથ મહાદેવ મહાદેવ મંદિર બ્રહ્માજી મંદિર ભૃગુઋષિ મંદિર ખેડબ્રહ્મા મંદિર ની માટી એકત્ર કરવામાં આવેલ અને પવિત્ર હરણાવ નદી અને ત્રિવેણી સંગમનો પવિત્ર જળ એકત્ર કરવામાં આવેલ છે અને આ માટીલ અને પવિત્ર જળ હવે અયોધ્યા શ્રી રામ મંદિરના ભવ્ય મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં ચેતનભાઈ પટેલ મંત્રી કમલભાઈ પંડ્યા કોષાધ્યક્ષ મનીષભાઈ કોઠારી પ્રખંડ મંત્રી વિરલભાઇ વોરા સહમંત્રી બચુભાઈ અસારી સંગઠન મંત્રી તથા મંદિરના ટ્રસ્ટી purushottam bhai patel તથા માતાજી મંદિર મેનેજર શ્રી ઘનશ્યામસિંહ રહેવર હાજર રહ્યા હતા
અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ખેડબ્રહ્માની પવિત્ર માટી અને ત્રિવેણી સંગમના પાણી મોકલવામાં આવ્યું
Related Posts
“दून हस्तशिल्प बाज़ार” का भव्य आयोजन – 27 व 28 मई को सैफरन लीफ में
देहरादून, मई 2025 – हर्षल फाउंडेशन, आई वी एफ एवं फिक्की फ्लो उत्तराखंड के…
ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુન:વિકસિત સિહોર જંક્શન સ્ટેશનનુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ
ભાવનગર જિલ્લામાં અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે પુન:વિકસિત સિહોર રેલવે સ્ટેશનનું…
ભાવનગરમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ અંગેનો વર્કશોપ યોજાયો
ભાવનગરમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત CMAM/ EGF કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ…
ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા…
ભાવનગરપાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…