મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે. મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. એરપોર્ટથી પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવશે.🙏🙏💐💐
નીડર પત્રકાર બહેનનો આર્મીમાં ફરજ બજાવતો ભાઈ થયો શહીદ..કાલે અમદાવાદ લાવવામાં આવશે
Related Posts
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી
રિપોર્ટ: અનુજ ઠાકર. વિરેન બગથરિયા – એક એવું નામ જે આજના દિવસમાં દેશના ટોચના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને મળ્યા
રેલવેમાં ચલાવવામાં આવી રહેલા “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ, પશ્ચિમ રેલવે…
જૂનાગઢ એનસીસી ગુજરાત બટાલિયનની મુલાકાત લેતા મેજર જનરલ આર. એસ. ગોદારા
Lજૂનાગઢ, સંજીવ રાજપૂત: ૮ ગુજરાત બટાલિયન NCC જૂનાગઢની ADG ની મુલાકાત મેજર જનરલ…
ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહોત્સવનો હર્ષોઉલ્લાસ સાથે થયો પ્રારંભ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ, સંજીવ રાજપૂત: અષાઢી બીજ ભગવાન…
ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર…
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું…