અમદાવાદ: શહેરના ખોખરા વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના છેલ્લા બે દિવસમા ઘણા કેસ આવેલ છે તો ત્યાંના વધતા કેશોને અંકુશમાં લાવવા માટે તેમજ ત્યાંના તમામ દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી માંગ સાથે તથા ખોખરા વોર્ડ ની પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે દક્ષિણ ઝોનની કચેરી ખાતે NSUI દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જલ્દી આ બાબતે અંકુશ લાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
અમદાવાદના ખોખરા વોર્ડમાં કોરોનાના કેસને અંકુશમાં લાવવા NSUI એ આપ્યું આવેદનપત્ર
Related Posts
ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ” પહેલ શરૂ કરી
પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પી. એચ. સી. વાળુકડ દ્વારા…
ભારતીય બનાવટનાં બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૨૫,૯૨૦/- સહીત કુલ કિ.રૂ.૧,૨૫,૯૨૦/- ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ચોરી થયેલ મોબાઈલ ફોન-૦૮ કિં.રૂ.૧,૩૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આઠ ઈસમોને ઝડપી મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એર સ્ટ્રાઈક.ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૦૭ મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ…
ભાવનગર જિલ્લામાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ.રાત્રે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગતા ઘરો, શેરીઓ, ઓફિસો અને દુકાનોમાં અંધારપટ છવાયું.
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે…
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
"બ્લેક આઉટ એટલે અંધારપટ", યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી…
રોકડ રૂ.૨૬,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદાઓ પાડી ચિઠ્ઠીઓમાં હિસાબ લખી જુગાર રમતા માણસને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે…
ભાવનગર, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હથિયારધારાના ગુન્હામાં છેલ્લા સવા વર્ષથી તથા વેળાવદર ફોરેસ્ટ રેન્જમાં દાખલ થયેલ ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…