Breaking NewsPolitics

આજે ગણેશ ચતુર્થી.. બપ્પા ઘરે બિરાજમાન થશે..રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણીએ કર્યું ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન..

ગાંધીનગર: આજે દેશભરમાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું હતું. પ્રવર્તમાન પરિસ્થિતીમાં ગણેશજીની આરાધના માટે માટીના ગણપતિમાં વૃક્ષનું બીજ વાવી “ Plan a plant with Ganesh “ ગણેશ મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 368

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *