જામનગર: શહેરમાં આશરે છેલ્લા 14 વર્ષથી શિક્ષણ જગત સાથે સંકળાયેલ શહેર ખાતે મહાદેવ કલાસીસના સંચાલક અને અન્ય સામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ નિસ્વાર્થ સેવા આપતા એવા મિતેષભાઈ મહેતાની જામનગર શહેર ભાજપમાં શિક્ષણ સેલના કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે. જે બદલ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે.. મહાદેવની અસીમ કૃપા તેમના પર બની રહે અને તેઓ વધુ આગળ જીવનમાં ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભકામનાઓ પાઠવે છે. અભિનંદન
જામનગર શહેર ભાજપમાં શિક્ષણ સેલના કન્વીનર નિયુક્ત થવા બદલ મિતેષભાઈ મહેતાને અભિનંદન
Related Posts
NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નવા…
રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ કરતું રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર – ડો.…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી ના મહિલા નેતા રેશ્મા પટેલ
જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં ઘણા દર્દીઓ રોજેરોજ સારવાર માટે આવે છે, જીવ બચાવા માટે…
જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ
જૂનાગઢમાં ’આપ’ નેતા રેશ્મા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યા માં મતાઓ-બહેનો-યુવાનો…
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું કે “ આમ આદમી પાર્ટી નું સદસ્યતા અભિયાન ગુજરાત માટે રાજકીયક્રાંતિ નો સુર્યોદય છે, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તન નો અવાજ છે , પરિવર્તન ની લડાઈ છે
અમારા સંગઢન ના મહાયજ્ઞ માં અમે વિશ્વાસ થી કહીએ છીયે કે ભાજપ ના પેજ પ્રમુખ આમ…
અમરેલી જીલ્લા સહિત ગુજરાતમાં ભગવો લહેરાયો
અમરેલી જિલ્લાના મતદારોનો આભાર માનતા :- ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા…
પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામને લઈ લોકોની ઉત્સુકતા વધી.
એબીએનએસ, એ.આર. પાટણ: પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરો અને…
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો રાજકારણનો અખાડો બન્યો
વિઝન 2030માં ખામી: આયોજકોની અણઆવડત અને "હું પણા" ની મનસિકતાના કારણે…
ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ
સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…
















