PoliticsBreaking News

રાજ્યસભા સાંસદ ની જીત બાદ રમિલાબેન બારા એ અંબાજી મંદિરે દર્શન કર્યા

આજ રોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિ પીઠ એવા અંબાજી મંદિરે હમણા જ થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપિયા અને ધર્મપત્ની એ લોક ડાઉન પછી મંદિર ખુલતા શિષ ઝુક્વ્યા હતા અને આજે રાજ્ય સભા ના સાંસદ થયા પછી રમિલાબેન બારા પણ અંબાજી મંદિરે પોતાના પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી …..
હવે આવનાર દિવસો મા બેન રાજ્ય સભા મા પ્રતિનિધિત્વ કરવાના હોય હવે તે દેશ ની રાજધાની દિલ્હી જઈ અંતરિયાળ વિસ્તાર ના પ્રશ્ર્નો ને વાચા આપશે એના પહેલા મા ની આરાધના કરી આવનાર સમય મા જગત જનની જગદંબા મા અંબા ના આશીર્વાદ લીધા હતા…

નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

કુલ રૂ.૫૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 360

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *