Breaking NewsLatest

દાંતા ખાતે અધિકાર બચાવ સમિતી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ

બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં મોટી સંખ્યામા આદિવાસી સમાજ વસવાટ કરે છે અને હાલમાં આદિવાસી સમાજ ખુબજ ગરીબી અને અનેક મુસીબતો નો સામનો કરી રહ્યો છે ત્યારે આ વિસ્તાર હજુ પણ વિકાસ થી વંચિત રહયો છે. તાજેતરમાં મોરવાહડફના ધારાસભ્યને નવા મંત્રીમંડળ મા સ્થાન મળતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે હજુ તો નવામંત્રીએ કામ શરૂ કર્યું નથી ત્યાં તો તેમના પ્રમાણપત્ર ને લઈને વિરોધ થઈ રહયો છે.
પેટા ચુંટણીમા ભાજપના નિમિષાબેન સુથાર નો વિધાનસભા મા વિજય થતાં તેમને નવા મંત્રી મંડળ મા મંત્રી બનાવવામાં આવ્યા છે જેમના વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ મા ઇપી1/2021 થી પીટીશન દાખલ કરવામાં આવી છે. અરજી મા નિમિષા બેન સુથાર વિરુદ્ધ 9 મુદ્દાઓ રાજ્યપાલ, મુખ્ય મંત્રી સહીત નકલો મોકલવામાં આવી છે ત્યારે આજે સાચા આદિવાસી અધીકાર બચાવ લડત સમિતિ દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામા રજુઆત કરવામાં આવી હતી અને દાંતા મામલતારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલીક ધોરણે મંત્રી તરીકે રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *