Breaking NewsLatest

ગાંધીનગર નો પરિવાર છેલ્લા 7 વર્ષ થી જવેરા લઈને અંબાજી મંદિર આવે છે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ નવરાત્રીના આઠમના દિવસે ગાંધીનગર નો પરિવાર છેલ્લા 7 વર્ષથી નવરાત્રીમા જવેરા લઈને મા અંબાના મંદિર માં આવે છે.


ગાંધીનગર ધોળાકુવા ના જીતેન્દ્રસિંહ યાદવએ જણાવ્યું હતું કે અમે નવરાત્રીના પ્રથમ દિવસે જવેરાનું ઘટસ્થાપન કરીએ છીએ અને આઠમના દિવસે સવારે ઘરે પૂજાપાઠ કરીને અમારા પરિવારના સભ્યો જવેરા લઈને મા અંબાના મંદિર અંબાજી ખાતે આવીએ છીએ અને અંબાજી મંદિરમાં જવેરા અર્પણ કરીને ઘરે જઈએ છીએ. અંબાજી માતાજી અમારી તમામ મનોકામના પૂરી કરે છે તેમ તેમણે જણાવ્યું હતું

અંબાજી પ્રહલાદ પુજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *