Breaking NewsLatest

દડવા ગામના સેવાભાવી લોકો દ્વારા ૧૭૦ જેટલા નંદી આખલાને પાંજરાપોળ મોકલી ભગીરથ કાર્ય કરાયુ

ઉમરાળા તાલુકાના દડવા ગામથી 170 નંદી આખલા શ્રીનાથજી પાંજરાપોળ અમદાવાદ મોકલાયા આ સેવાકીય કાર્યમાં દડવા ગામના સેવાભાવી અશ્વિનભાઈ માંગુકિયા આપ સહમંત્રી ભાવનગર જિલ્લા અને દિનેશભાઈ માંગુકિયા તથા દડવા ગામના સેવાભાવી યુવાનો દ્વારા સુરતમાં વસતા ગ્રામજનો અને ગામમાંથી લોકફાળો કરી દડવા ગ્રામજનો આખલાઓના કારણે હેરાનગતિ વેઠતા હતા જ્યારે સીમમાં પણ આખલાઓનો ભારે ત્રાસ રહે છે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં ભારે નુકશાન કરતા આખલાને દડવા ગામના અશ્વિનભાઈ માંગુકિયા અને દિનેશભાઈ માંગુકિયા અને ગ્રામજનો સાથે યુવાનો દ્વારા લોકફાળો કરી 170 આખલા શ્રીનાથજી પાંજરાપોળ અમદાવાદ મોકલી દડવા ગામને અને ખેડૂતોને આખલાના ત્રાસ માંથી મુક્ત કરાવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આસપાસ ના ગ્રામજનો ખેડૂતોને પણ આખલાને પાંજરાપોળ મોકલવા પ્રેરણા લેવા અનુરોધ કરાયો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *