Latest

ઉમરાળા તાલુકા સેવાસદન નવુ બિલ્ડિંગ નિર્માણ કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયુ

ધારાસભ્ય આત્મારામ દ્વારા ચૂંટણી સમયે પ્રજાને અપાયેલ લોલીપોપ ઉઘરાણી કરાઈ

ઉમરાળા તાલુકામાં સરકારી કચેરીઓ બધીજ અલગ અલગ જગ્યાએ અને વર્ષો જૂના બાંધકામ હોય કર્મચારીઓ અને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બીજી બાજુ સ્થાનિક ધારાસભ્ય આત્મારામ પરમાર દ્વારા ચૂંટણી સમયે નવી જગ્યાએ સેવાસદન બિલ્ડિંગ નિર્માણકાર્ય માટે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ બધીજ કચેરીઓ એક જગ્યાએ નિર્માણ કરવાની માંગ સાથે ઉમરાળા મામલતદાર એ.પી.અંટળાને આવેદનપત્ર પાઠવતા ઉમરાળા કોંગ્રેસ આગેવાન બુધાભાઈ સવાણી,ઉમરાળા દલિત સમાજના આગેવાન અને જાગૃત યુવા હરજીભાઈ મકવાણા ઉમરાળા તાલુકા પંચાયત સદસ્ય શૈલેષભાઈ મારૂ સહિતના આગેવાનો દ્વારા તાલુકા સેવાસદન બિલ્ડિંગ નિર્માણકાર્ય ઝડપી શરૂ કરવાની ઉગ્ર માંગ સાથે રજુવાત કરવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *