Breaking NewsLatest

યાત્રાધામ શામળાજી હોળી તહેવાર માં ફાગણી પૂનમે ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું

ભગવાન શામળીયા નેં ચાંદીની પીચકારી થી કલરનો છંટકાવ કરવામાં આવ્યો હતો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભકતો ઉપર અબીલ ગુલાલ ની છોડો ઉડાવવામાં આવી હતી
હોળીના પાવન પર્વે માં મોટીસંખ્યામાં ભક્તો ઉમટી યા હતા
વહેલી સવારથી જ ભકતો લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા દશૅન કરવા તલપાપડ થઇ ગયા હતા
આજરોજ ફાગણ સુદ પૂનમ નાં રોજ ભગવાન શામળીયા દશૅન કરવા માટે વહેલી સવારથી જ ભકતો લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં દરબારમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા આવી પહોંચ્યા હતા હોળીના પાવન પર્વે વહેલી સવારથી જ ભકતો ભગવાન શામળીયા નાં દરબારમાં શીશ ઝુકાવી દશૅન કરીને ધન્યતા અનુભવતા હતા મંદિર નાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયા નેં સોના નાતથા હીરા નાં આભુષણો થીં ભગવાન નેં સુશોભિત કરવામાં આવ્યાં હતાં ભગવાન શામળીયા નેં સફેદ વાધામા સુશોભિત કરવામાં આવ્યાં હતાં ભગવાન શામળીયા નેં કેસુડાના ફુલો તથા અબીલ ગુલાલ નો રંગોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભગવાન શામળીયા નેં ચાંદીની પીચકારી દ્વારા રંગો નો છંટકાવ કરવામાં આવ્યો હતો ભકતો ઉપર અબીલ ગુલાલ તથા કેસુડાના ફુલો વરસાદ કરવામાં આવ્યો હતો ભકતો પણ નાચી ઉઠ્યાં હતાં ભગવાન નાં પરિસરમાં હોળી ઉત્સવ ની ઉજવણી કરી નેં ધન્યતા અનુભવતા હતા ભગવાન નાં દશૅન કરીને બજારમાં થીં ખજુર ધાણી ખરીદી કરતા હતા આમ હષૅ ઉલ્લાસ સાથે હોળી નો તહેવાર ઉજવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 703

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *