Breaking NewsLatest

સુરતના મહાનગર પાલિકાની ઘોર બેદરકારીને પગલે એક સફાઇ કર્મચારીને જીવ ગુમાવ્યું પડીયો હતો.ખજોદ વિસ્તારમાં આવેલા ડિસપોઝલ સાઈટ પર જે.સી.બી.નું ટાયર ફાટતા સફાઈ કર્મચારી શૈલેષ સોનાવાડીયાનું મોત નિપજાવ્યું હતું.જેને લઇ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયન દ્વારા પાલિકા સામે ધરણા પર બેસી રોષ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

                 સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપ કર્યા હતાં. 3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર શૈલેષ સોનવાડિયાના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, સફાઈ કર્મચારી તરિકે નિયુક્તિ થઈ હોવા છતાં વાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની લાપરવાહીથી મોત થયું છે.જેને પગલે ડોકટર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદારના યુનિયન દ્વારા સુરત મહાનગર પાલિકા સામે ધરણાં બેશું.રોષ વ્યક્ત કર્યો હતો.અને જ્યાર સુધી શૈલેષ સોનાવાડીયાને ન્યાય ના મડે તે માટે  ધરણા પર બેસી સુરત મહાનગરપાલિકાને ચીમકી આપવામાં આવી હતી કે માગ નહિ સ્વીકારવામાં આવે તો બે થી ચાર દિવસમાં શહેરમાં તથી સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે..

સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે..

સફાઈ કર્મચારી પાસેથી ટેકનીકલ કામગીરી કરવામાં આવતી હતી..

જેસીબી મશીનનું પંચર બનાવતી વેળા ટાયર ફાટતા સફાઈ કામદારનું મોત નિપજ્યું હતું..

પરિવારજનોએ સુરત મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો..

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયન ધરણા પર બેસી મનપાને ચીમકી આપી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *