Latest

અંબાજી ખાતે મંગળવારે રાત્રે આવેલાં વાવાઝોડા થી ઝાડ પડ્યું

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોઈ બનાસકાંઠામાં બે ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે મંગળવારે મોડી સાંજે વરસાદ આવતા સાથે ભારે પવન અને વાવાઝોડું આવતા કેટલાય બેનર ફાટી ગયા હતા અને દાંતા તાલુકામાં ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના બનાવ હતા.

અંબાજી આસપાસ આવેલા કેટલાક ગામોમા પણ વરસાદને કારણે ગ્રામ લોકોને ભારે હેરાન પરેશાન થવું પડ્યું હતું. અંબાજી ટેલીફોન એક્સચેન્જ પાસે મંગળવારે રાત્રે વાવાઝોડું આવતા એક વિશાળ વૃક્ષ લલીતભાઈ લુહાર ના મકાન પર પડ્યું હતું પણ સદનસીબે કોઈ કોઈ જાનહાની થઈ ન હતી. ટેલીફોન એક્સચેન્જ પાસેના લોકોમાં ભારે ગભરાટ પણ ફેલાયો હતો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *