Latest

અંબાજી મંદિરમાં ઝવેરા આરતી કરવામાં આવી

 

શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. 26 સપ્ટેમ્બર થી નવરાત્રી પર્વ દેશભરમાં શરૂ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

અંબાજી મંદિરમાં વહેલી સવારે ગર્ભગૃહમાં આરતી પૂર્ણ થયા બાદ માતાજીના વાઘ પાસે ઝવેરા આરતી કરવામાં આવી હતી. નવરાત્રી બીજ થી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવે છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *