Breaking NewsOther

પયાઁવરણને બચાવવા માટે તથા છાંયડો મળી રહે તે માટે યુવા ખેડબ્રહ્મા ગૃપ દ્વારા વૃક્ષ રથ દ્વારા ત્રણ હજાર વૃક્ષ રોપવાનુ આયોજન કરેલ છે જે 31 જુલાઈ સુધી અભિયાન ચાલશે

યુવા ખેડબ્રહ્મા ગૃપના સભ્યોએ ખેડબ્રહ્માને હરીયાળુ બનાવવા માટે સમગ્ર શહેરની દરેક સોસાયટીમાં તથા બજારની અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષ રોપીને ગ્રીન સીટી બનાવવાની નેમ સાથે આજથી 31 જુલાઈ સુધી ચલાવશે.

પશુ-પક્ષીને શહેરમાં જ છાંયડો, ફળફળાદી મળી રહે તેમાટે જુદા જુદા પ્રકારના વૃક્ષો જેવા કે લીમડો, બોરસલી, જામફળ, જાંબુ, દાડમ, સેવન, કરંજ, શેતુર, અરડુસી, બિલી જેવા 25 જાતના વૃક્ષો ખેડબ્રહ્મા શહેરમાં રોપવામાં આવશે તેમ યુવા ખેડબ્રહ્મા ગૃપના પ્રમુખ બ્રિજેશ બારોટે જણાવ્યુ હતુ.

નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 373

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *