Latest

પાલીતાણા ઘટના બાબતે ગારીયાધાર જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

 

જૈન સમાજ દ્વારા સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ

ગારીયાધાર તાલુકામા મામલતદાર કચેરી ખાતે જૈન સમાજ દ્વારા ઉગ્ર રીતે રજુઆત કરવામાં આવી હતી . જેમાં જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થળ પાલીતાણા શેત્રુજય પર્વત્ર છેલ્લા કેટલાક સમયથી ભગવાન આદિનાથ ની પ્રતિમાને ખંડિત કરવા સહિતની ઘટના બાબતે જૈન સમાજ દ્વારા અસામાંજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી .

તેની સાથે મુંબઇ સરકાર વખતનો કાયદો પણ તેની તરફેણમાં હોઈ જેમાં જૈનોનું પવિત્ર સ્થળ શેત્રુજય પર્વત્ર ને ગણાવ્યો હોઈ ત્યારે આ બાબતે ગારીયાધાર જૈન સમાજ પર આંકરા . પાણીએ જોવા મળ્યો હતો

 

રિપોર્ટ વિજય નથવાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *