Breaking NewsLatest

ઝીંઝૂવાડાના રણમાં ગૌ-માતાના નિભાવ અર્થે લોકસાહિત્યકારોની ટહેલ

વછરાજ બેટ ઝીંઝુવાડામાં રણ મધ્યે દાદા વીર વછરાજનું વિશાળ મંદિર આવેલું છે. જ્યાં દાદા વછરાજના સાનિધ્યમાં 7000 કરતાં પણ વધુ ગૌમાતાઓ અને હજારોની સંખ્યામાં શ્વાન રહે છે.

કોરોના મહામારીને લઈને ત્રણ-ચાર વર્ષથી રણ મધ્યે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન થઇ શક્યું નથી. જેથી ગૌ-વંશના નિભાવ માટે જરૂરી રકમ એકઠી કરીને શકાઈ નથી.

ત્યારે ગુજરાતના તમામ સમાજના હાસ્ય કલાકારો, લોક સંગીતકારો, લોક સાહિત્યકારોએ વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વિડીઓ સંદેશ મૂકી ગાય માતા માટે મદદ માગી છે.

ગુજરાતના તમામ ધર્મના લોકો 14 તારીખ અને મકરસંક્રાંતિના દિવસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ઝીંઝુવાડા રણમાં વછરાજ ધામ માટે નીરણ માટે દાન આપે એવી દર્દભરી અપીલ કલાકારોએ કરી છે.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *