Latest

દાંતા થી અંબાજી પદયાત્રા શરૂ, મોટી સંખ્યામાં લોકો જોડાયા, રાજવી પણ જોડાયાં

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દૂરદુરથી દર્શન કરવા આવે છે,ત્યારે અંબાજીના તાલુકા દાંતા સેન્ટરથી પ્રથમ વખત દાંતા થી અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે દાંતાથી મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા. હાથ માં ધજા લઈને ભકતો મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે.

દાંતા માં પદયાત્રા નીકળી, જેમાં આશરે 150 વધુ લોકો જોડાયા,લોકો દ્રારા ભવ્ય સ્વાગત કરવા માં આવ્યુ.દાંતા રાજવી પરમવીર સિંહ પણ પદયાત્રા માં જોડાયા.દાંતા ગામ માં અંબાના નામથી ગુંજી ઉઠયુ.મોટી સંખ્યામાં ધોડાપુર ઉમટયુ.ભવાનીસિંહ અને વિરભદ્રસિંહ દ્રારા કરાયું હતુ આયોજન.દાંતા માં પ્રથમ વખત યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.લોકો દ્રારા ફુલ વડે સ્વાગત કરવામાં આવ્યુ.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *