Breaking NewsLatest

કોરોના કહેર વચ્ચે આજે ભાદરવી પુનમ ની ઉજવણી….

ભક્તો એ ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી ….

મંદિર ને ફુલો થી શણગાર  મા આવ્યુ …

યાત્રાધામ ખેડબ્રહ્મા મા ઈતિહાસ મા પહેલી વાર ભાદરવી પુનમના મેળા મા ભક્તો નુ ઘોડા પુર રોકાયું ભાદરવી પુનમ નો મેળો એટલે ખેડબ્રહ્મા મા બોલ માડી અંબે જય જય અંબે ના નાથ ગુંજી ઉઠે છે હજારો લાખ્ખો ભક્તો પદયાત્રી બની માના દર્શન કરતા હોય છે લાલ ધજા ઓ અને રથ લઈને માની ભક્તી કરતા કરતા આવતા નજરે પડતા હોય છે ત્યારે આ વખતે કોરોના મહામારી ના કારણે મંદિર રોડ રસ્તા સુના પડ્યા છે અને મંદિર મા પણ લોકો ધ્વારા ચાર જણા આવી ને ધજા મંદિર ના કર્મચારીઓ ને આપી પાછા પરત ફરતા જોવા મંડ્યા હતા જોકે રાબેતા મુજબ મંદિર ને ફુલો થી  શણગારવા મા આવ્યુ છે આરતી પુજા પણ વિધીવત રીતે કરવામા આવ્યુ હતુ અને ભક્તો ધ્વારા મા જગત જનની જગદંબા મા ઓનલાઈન દર્શન કરવામાં આવ્યા હતા લોકો એ ઈન લાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *