Latest

શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ મોટાસડા ગામે પહોંચ્યો, રાજપુત યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.

અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ધજા અને સંઘ લઈને આવતા હોય છે. દાંતા તાલુકો ગુજરાતનો સરહદ તાલુકો છે અને આ તાલુકામાં અંબાજી તીર્થ સ્થળ આવેલ છે માં અંબા નું પ્રાચીન મંદિર પણ તાલુકામાં આવેલ છે ત્યારે શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ મોટાસડા ગામે પહોંચ્યો હતો આપણા દાદા આપણા શહેરમાં આ રથનુ રાજપુત યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાળંગપુર થી કષ્ટભંજન દેવની યાત્રાનું સ્વાગત મોટાસડા મુકામે શનિવારે આવેલ ત્યારે આ ગામના રાજપૂત યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમા દિયોલ હિંમતસિંહ, બારડ જયદીપ સિહ,ગેલોત રણજીત સિંહ,બારડ કિરીટસિંહ, બારડ શ્રવણ સિહ,ડોડીયા કિરીટસિંહ અને ગેલોત બાબુસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *