Latest

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો

પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ વરાણા દ્વારા આયોજીત લોકગીત દુહા છંદ તથા સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ સદગુરૂ બાલકસાહેબ ની જગ્યા સમી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દવે શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ વરાણાના પ્રમુખ વશરામભાઈ વઢીયારી, સામાજિક કાર્યકર ભીખાભાઈ પરમાર સંતવાણીના કલાકારો કાંતિભાઈ વઢીયારી ગોવિંદભાઈ સાગર ભીમદાન ગઢવી વસંતીબેન બારોટ જેવા નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીમાં ભજનોની રમઝટ બોલાવી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ધર્મપ્રેમી જનતાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *