Ahmedabad

અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ એરપોર્ટ ભારતનું પહેલું એવું એરપોર્ટ બન્યું છે જેને પ્રતિષ્ઠિત QCFI 5’S’ સર્ટિફિકેશન મળ્યું છે. #LeanPrinciples નો ઉપયોગ કરીને ઓપરેશન્સમાં પરિવર્તન લાવીને, સલામતી અને કાર્યસ્થળની કાર્યક્ષમતા વધારવાની આ પહેલ ગ્રાહક અનુભવને વધુ સુઘડ પ્રક્રિયાઓ, સ્વચ્છ સ્થાન અને સીધા સફર સાથે નવા ઊંચે લઈ જાય છે.

એસવીપીઆઈ એરપોર્ટની નવીનતા અને ટકાઉપણાની દૃષ્ટિએ વૈશ્વિક ધોરણે એક બેન્ચમાર્ક સ્થાપે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી…

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

અમદાવાદ, સંજીવ રાજપૂત: સાબરમતી, ગાંધીનગરના ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં વંચિત…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *