જામનગર: ધ્રોલ ખાતે શનિવારે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્વ .દિવ્યરાજસિંહ જદુભા જાડેજા સ્મૅરણા અર્થ બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવા મા આવ્યુ હતુ. દિવ્યરાજસિંહ જાડેજા ના મિત્રમંડળ તથા મનોકામના હનુમાન જી મંદિર ના મહંતશ્રી નરસીદાજી મહારાજ ના શુભ આશિષ તેમજ તેમના પિતાશ્રી તેમજ કાકા અન્ય મિત્રો ના સહકાર થી મનોકામના આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખુબ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળોમાં બહોળી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. ધ્રોલ જામનગર,રાજકોટ, અને દુર – દુર થી મોટી સંખ્યા મા મિત્રો બ્લડ ડોનેશન કેમ્પ ભાગ લીધો હતો અને સાંજ સુધી મા કુલ ૨૭૫ જેટલી બ્લડ ની બોટલ થઈ હતી..
ધ્રોલ ખાતે સ્વ દિવ્યરાજસીંહ જાડેજાની પ્રથમ પૂણ્યતિથી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ૨૭૫ બોટ બ્લડ થયુ એકત્ર
Related Posts
નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું
નવી દિલ્હી, સંજીવ રાજપૂત: સમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત…
હનુમાન જયંતિએ સત્યસાઈનગરના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરી ઉજવણી કરી
જામનગર, સંજીવ રાજપૂત: દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.…
ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો..
પાટણ, એ.આર. એબીએનએસ: મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે દરવર્ષે યોજાતા…
આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.
અમદાવાદ, સંજીવ રાજપૂત: 20 જીલ્લાઓ (અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ,…
નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન કરાયુ
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ સમાજના અતિ પછાત એવી ગુરુ…
ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન
સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે જામનગર બન્યું પ્રભુમય!
જામનગર : સંજીવ રાજપૂત: જામનગર તેજપ્રકાશ ઉપાશ્રય, શ્રી બેંક કોલોની સંઘમાં…
હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર ગુરુવારે કાર અને…
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ…
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ
સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે…