Breaking NewsLatest

ધ્રોલ ખાતે સ્વ દિવ્યરાજસીંહ જાડેજાની પ્રથમ પૂણ્યતિથી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ૨૭૫ બોટ બ્લડ થયુ એકત્ર

જામનગર: ધ્રોલ ખાતે શનિવારે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્વ .દિવ્યરાજસિંહ જદુભા જાડેજા સ્મૅરણા અર્થ બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવા મા આવ્યુ હતુ. દિવ્યરાજસિંહ જાડેજા ના મિત્રમંડળ તથા મનોકામના હનુમાન જી મંદિર ના મહંતશ્રી નરસીદાજી મહારાજ ના શુભ આશિષ તેમજ તેમના પિતાશ્રી તેમજ કાકા અન્ય મિત્રો ના સહકાર થી મનોકામના આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખુબ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળોમાં બહોળી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. ધ્રોલ જામનગર,રાજકોટ, અને દુર – દુર થી મોટી સંખ્યા મા મિત્રો બ્લડ ડોનેશન કેમ્પ ભાગ લીધો હતો અને સાંજ સુધી મા કુલ ૨૭૫ જેટલી બ્લડ ની બોટલ થઈ હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો..

પાટણ, એ.આર. એબીએનએસ: મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે દરવર્ષે યોજાતા…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન કરાયુ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ સમાજના અતિ પછાત એવી ગુરુ…

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…

1 of 705

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *