Education

“સર્વાંગી વિકાસ સાથે ગુણવત્તાસભર શિક્ષણ તરફનું સશક્ત પગથિયુ”

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સમિતિનો ધોરણ ૧૧-૧૨ (સામાન્ય પ્રવાહ)માં વૈકલ્પિક વિષયનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

▶️ ધોરણ ૧૧-૧૨ સામાન્ય પ્રવાહના વિષયમાળખામાં જૂથ-૪માં ચિત્રકલા/ સંગીત/ કમ્પ્યૂટર અધ્યયન/ વોકેશનલ વિષયના અથવામાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય સમાવેશ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

↪️ રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સામાન્ય પ્રવાહ) માં શૈક્ષણિક વર્ષ-૨૦૨૬-૨૭ થી ક્રમશ: ધોરણ-૧૧ (સામાન્ય પ્રવાહ)માં અને શૈક્ષણિક વર્ષ-૨૦૨૭-૨૮ થી ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ના વિષયમાળખામાં સમાવેશ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત

પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *