Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા માં મહામંત્રી પદે હિનલ બંકિમચંદ્ર ઠાકર નિમણુંક કરાઈ

અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના વિવિધ મોર્ચાઓ ના પ્રમુખ મહામંત્રી ઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મહિલા મોરચા ના અધ્યક્ષ તરીકે નેહાબેન હરેશભાઇ પટેલ બાયડ તેમજ મહામંત્રી તરીકે મોડાસા ના વતની અને ઉચ્ચ અભ્યાસ કરેલા તજજ્ઞ માસ્ટર ડીગ્રી સિવિલ ઇજનેરી માં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા એવા હિનલ બેનબંકિમચંદ્ર ઠાકર ની અરવલ્લી જિલ્લા મહિલા મોર્ચા ના મહામંત્રી પદે બીજા પ્રીતિબેન સ્નેહલભાઈ ઠેકડી ધનસુરા ની નિમણુંક કરવામાં આવતા ઠેર ઠેર આવકારી અભિનંદન ની વર્ષા વરસાવી હતી ઉચ્ચ શિક્ષણ મેળવેલા બુધ્ધિજીવી વર્ગના વ્યક્તિઓને જોડી ભાજપ ને વધુ સંગઠીત થશે અને તેમના જ્ઞાન નો ઉપયોગ કરવામાં આવશે બક્ષીપંચ મોરચા ના પ્રમુખ તરીકે સુરેશભાઈ કળાભાઈ ઠાકોર મહામંત્રી આશિષભાઈ ડી જયસ્વાલ ,રંગુસિંહ ભીખુસિંહ પરમાર ની વરણી કરવામાં આવી કિસાન મોરચા ના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પુરષોતમભાઈ પટેલ,મહામંત્રી તરીકે જયદીપસિંહ જે રાઠોડ,રમેશભાઈ કોદરભાઈ માલપુર ની વરણી કરવામાં આવી અનુ.જાતિ મોરચા ના પ્રમુખ દિનેશભાઇ કે સોનેરી,મહામંત્રી તરીકે યોગેશભાઈ એચ બુધ્ધ,પ્રેગ્નેશભાઈ બી વાઘેલા તેમજ અનુસૂચિત જન જાતિ મોરચા ના પ્રમુખ પ્રકાશભાઈ ડી નિનામાં મહામંત્રી બળવતભાઈ ડી ભોઈ ,ડોકટર રાકેશભાઈ બી બોડાત અને લઘુમતી મોરચા ના પ્રમુખ તરીકે મહંમદભાઈ શેરભાઇ કુરેશી મહામંત્રી સફીભાઈ પીરભાઈ મન્સુરી ,કાસમભાઈ અલીમહમદભાઈ મિસ્ત્રી ની નિમણુંકો કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *