ખેડબ્રહ્મા ખાતે માલ વહન રેલ્વે પણ ચાલતી હતી પરંતુ છેલ્લા ત્રણેક વરસથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાના કારણે હિંમતનગર થી ફિલ્મ સુધી રેલ્વે બંધ કરી દેવામાં આવી હતી સાથે રેલવેના પાટા પણ દૂર કરેલા હતા જેનો આજ દિન સુધી ફરી કામ ચાલુ થયેલ નથી આ કામ સત્વરે ચાલુ થાય અને ખેતરમાં તાલુકાને બ્રોડગેજ રેલવે નો લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાત મોટું નાના અંબાજી તરીકે ઓળખાતું પ્રખ્યાત યાત્રાધામ છે યાત્રાળુઓ મોટી સંખ્યામાં માના દર્શને આવે છે વર્ષમાં ત્રણ મોટા લોકમેળો ભરાયો ભરાતા હોય ખેડબ્રહ્મા ખાતે રોજની રેલવે flipped અમદાવાદ ખાતે જતી હતી અને યાત્રાળુઓના રેલવે નો લાભ લેતા હતા ફિલ્મ તાલુકા ની આજુ બાજુ ની જનતા ને શત્રુને મુસાફરી માટે આ રેલ્વે બંધ થતાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સત્વરે અમારી યાદ લોક લાગણી અને માગણીને રજૂઆત કરી કે તેમાં તાલુકાની જનતાને આવેદનપત્ર દ્વારા કરવામાં આવ્યા છે આવેદન આપવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેતરોમાં શહેરના પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઈ ચેરમેન જીતેન્દ્રસિંહ ચૌહાણ ફિલ્મમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ નગર પાલિકા સદસ્ય બ્રિજેશભાઈ બારોટ પૂર્વ સદસ્ય પીન્ટુભાઇ દીક્ષિત તેમજ કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ હાજર હતા
ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર દ્વારા પ્રમુખ ની અધ્યક્ષતા માં રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા ને આવેદનપત્ર આપવામાં આવ્યું
Related Posts
ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
અરવલ્લી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,…
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…