જામનગર: જામનગરમાં પહેલીવાર હેપ્પી વુમન્સ ટ્રસ્ટ જેના પ્રમુખ રચનાબેન નંદાણીયા અને ટ્રસ્ટના મંત્રી મંત્રી નેહાબેન જાદવ ટ્રસ્ટી અને વોર્ડ નંબર ચાર પ્રમુખ દક્ષાબેન વાડોલીયા સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા તથા ઓ.બી.સી પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ સિધ્ધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ પિયુષ પરમાર, જીવન વિદ્યા ટ્યૂશન ક્લાસના હિતેશ ભાઈ રાઠોડ વગેરે અનુભવી તજજ્ઞો દ્વારા જામનગર શહેરમાં પહેલીવાર બાળકોને ભાગવત ગીતાજીના અધ્યાય શિખવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગીતાજીના અધ્યાય સીધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા શીખવશે પછી એમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ બાળકોને ગીતાજીના અધ્યાયની પરીક્ષા લીધા બાદ ઇનામ તથા બધા બાળકો જે ગીતાજીના અધ્યાય શીખવા આવે છે એ લોકોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને ટ્રસ્ટનું સર્ટીફિકેટ પણ આપવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી.
Related Posts
અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ
અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ ખાતે હાલમાં મોટી…
दून संस्कृति ने आज जी एम एस रोड स्थित होटल ग्रांड लिगेसी प्राइम में तीज उत्सव मनाया।
सर्वप्रथम दीप प्रज्वलन मुख्य अतिथि पत्रकार एवं समाजसेवी सुश्री रचना पानधी,…
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલેશ ક્નાડિયાએ આપ્યું આક્રમક વક્તવ્ય.
ભારતીય વિશ્વકર્મા મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ…
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો
પાટણ, એ.આર. એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા રાજ્યના શિક્ષણ વિભાગના…
માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં
અમદાવાદ, સંજીવ રાજપૂત: અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન…
ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ
પંચમહાલ,વિનોદ રાવળ,એબીએનએસ:: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનના હવે…
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ
પંચમહાલ,વી.આર,એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત…
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તારોમાં સુખાકારીની સવલતો મળી રહે તે બાબતે ચર્ચા કરાઈ
જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને બિન સરકારી સભ્યો દ્વારા નવ નિયુક્ત…
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગૌસ્વામી તરફથી ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું ૨૧,૦૦૦,૦૦ (રૂપિયા એકવીસ લાખની કિમતનું) થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું. દાતાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપવામાં આવ્યું.
કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ…