જામનગર: જામનગરમાં પહેલીવાર હેપ્પી વુમન્સ ટ્રસ્ટ જેના પ્રમુખ રચનાબેન નંદાણીયા અને ટ્રસ્ટના મંત્રી મંત્રી નેહાબેન જાદવ ટ્રસ્ટી અને વોર્ડ નંબર ચાર પ્રમુખ દક્ષાબેન વાડોલીયા સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા તથા ઓ.બી.સી પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ સિધ્ધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ પિયુષ પરમાર, જીવન વિદ્યા ટ્યૂશન ક્લાસના હિતેશ ભાઈ રાઠોડ વગેરે અનુભવી તજજ્ઞો દ્વારા જામનગર શહેરમાં પહેલીવાર બાળકોને ભાગવત ગીતાજીના અધ્યાય શિખવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગીતાજીના અધ્યાય સીધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા શીખવશે પછી એમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ બાળકોને ગીતાજીના અધ્યાયની પરીક્ષા લીધા બાદ ઇનામ તથા બધા બાળકો જે ગીતાજીના અધ્યાય શીખવા આવે છે એ લોકોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને ટ્રસ્ટનું સર્ટીફિકેટ પણ આપવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી.
Related Posts
ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન
સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે જામનગર બન્યું પ્રભુમય!
જામનગર : સંજીવ રાજપૂત: જામનગર તેજપ્રકાશ ઉપાશ્રય, શ્રી બેંક કોલોની સંઘમાં…
હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર ગુરુવારે કાર અને…
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ…
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ
સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે…
જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન
જામનગર, સંજીવ રાજપૂત: હાલ ગરમીના કારણે જિલ્લાના જામનગર એસ.ટી.ડેપો તથા અન્ય…
બ્રહ્માકુમારીના મુખ્ય પ્રસાશિકા રાજયોગીની દાદી રતનમોહિનીનું ૧૦૧ વર્ષની વયે થયું અવસાન
આબુરોડ, રાજસ્થાન: સંજીવ રાજપૂત: બ્રહ્માકુમારીના વડા ૧૦૧ વર્ષીય રાજયોગિની ડૉ…
પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ…
સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો
જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસેથી રામ સવારી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…