Ahmedabad

અમદાવાદ ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત ભારત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવરંગપુરા ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.

દેશભરમાં વિવિધ લોન જેવી કે કાર લોન હોમ લોન વહિકલ લોનના હપ્તા ન ભરી શકતા વિવિધ બેંકો અને આ હપ્તા વસુલ કરનાર કર્મીઓ દ્વારા તંગ આવી ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે

ત્યારે આ સમસ્યા સામે કર્જ મુક્ત ભારત અભિયાન સંસ્થા સતત લડત આપી રહી છે અને જે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ સમસ્યાનું નિવારણ આવે તે જેથી લોકો આત્મહત્યા ન કરે તે માટે સતત પ્રયત્ન કરી રહી છે જે સંદર્ભે ગુજરાત ખાતે આ સંસ્થાની હેડ ઓફિસનું ઉદ્ઘાટન નવરંગપુરા, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ખાતે આ અભિયાનના પ્રણેતા શાહનવાઝ ચૌધરી દ્વારા ગુજરાતના લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય, મનોજ ઠાકોર ભારતીય, ગોવિંદ અવસથી ભારતીય, રાકેશ પટેલ ભારતીય સહિત મોટી સંખ્યામાં આ સમસ્યાનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાહનવાઝ ચૌધરી દ્વારા ઉપઅસ્થિત લોકોની સમસ્યા અને રજૂઆતો સાંભળી હતી

અને આ પ્રશ્ન જલ્દી સરકાર સામે મુકવામાં આવે અને તેનો ઉકેલ સરકાર લાવે તેવી બાંયધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્જના બોજ હેઠળ અત્યાર સુધી કેટલા લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી તેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી દેશભરમાંથી આશરે દોઢ લાખ લોકો આ અભિયાનમાં જોડાયા છે અને આવનાર સમયમાં લાખોની સંખ્યમાં લોકોને એકત્ર કરવામાં આવશે જે લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *