bhavnagar

પ્રકૃતિના જતન માટે ભડીયાદરા પરિવારે બેસણામાં 500 આંબાની કલમનું વિતરણ કર્યું

પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામના વતની અને હાલ સુરત મુકામે રહેતા દેવશીભાઈ ખીમજીભાઈ ભડીયાદરા દ્વારા તેમના સ્વર્ગસ્થ પામેલા પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં પ્રકૃતિના જતન માટે 500 થી વધુ કલમી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું

દેવશીભાઈ ભડીયાદરા એ જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રદૂષણમાં બહુજ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો નવી નવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેનું એક જ કારણ છે કે પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે

માટે લોકોને પર્યાવરણ બચાવવા માટે પોતાનાં ફળિયામાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ વાવવું જોઈએ કારણ કે વૃક્ષ આપણા માટે શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે અને સમાજને એક નવું ઉદાહરણ અને રાહ સિંધવાનું કામ કર્યું છે

અને તેમના પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં આવતા તમામ લોકોને દેવશીભાઇ, ખીમજીભાઈ ભડીયાદરા, રાકેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, અને હરેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, દ્વારા 500,થી વધુ કલમી આંબાના વૃક્ષો નુ વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *