bhavnagar

પ્રકૃતિના જતન માટે ભડીયાદરા પરિવારે બેસણામાં 500 આંબાની કલમનું વિતરણ કર્યું

પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામના વતની અને હાલ સુરત મુકામે રહેતા દેવશીભાઈ ખીમજીભાઈ ભડીયાદરા દ્વારા તેમના સ્વર્ગસ્થ પામેલા પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં પ્રકૃતિના જતન માટે 500 થી વધુ કલમી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું

દેવશીભાઈ ભડીયાદરા એ જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રદૂષણમાં બહુજ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો નવી નવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેનું એક જ કારણ છે કે પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે

માટે લોકોને પર્યાવરણ બચાવવા માટે પોતાનાં ફળિયામાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ વાવવું જોઈએ કારણ કે વૃક્ષ આપણા માટે શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે અને સમાજને એક નવું ઉદાહરણ અને રાહ સિંધવાનું કામ કર્યું છે

અને તેમના પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં આવતા તમામ લોકોને દેવશીભાઇ, ખીમજીભાઈ ભડીયાદરા, રાકેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, અને હરેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, દ્વારા 500,થી વધુ કલમી આંબાના વૃક્ષો નુ વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *