bhavnagar

પ્રકૃતિના જતન માટે ભડીયાદરા પરિવારે બેસણામાં 500 આંબાની કલમનું વિતરણ કર્યું

પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામના વતની અને હાલ સુરત મુકામે રહેતા દેવશીભાઈ ખીમજીભાઈ ભડીયાદરા દ્વારા તેમના સ્વર્ગસ્થ પામેલા પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં પ્રકૃતિના જતન માટે 500 થી વધુ કલમી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું

દેવશીભાઈ ભડીયાદરા એ જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રદૂષણમાં બહુજ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો નવી નવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેનું એક જ કારણ છે કે પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે

માટે લોકોને પર્યાવરણ બચાવવા માટે પોતાનાં ફળિયામાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ વાવવું જોઈએ કારણ કે વૃક્ષ આપણા માટે શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે અને સમાજને એક નવું ઉદાહરણ અને રાહ સિંધવાનું કામ કર્યું છે

અને તેમના પત્ની સ્વ,ગંગાબેન દેવશીભાઈ ભડીયાદરા ના બેસણામાં આવતા તમામ લોકોને દેવશીભાઇ, ખીમજીભાઈ ભડીયાદરા, રાકેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, અને હરેશભાઈ દેવશીભાઈ ભડીયાદરા, દ્વારા 500,થી વધુ કલમી આંબાના વૃક્ષો નુ વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

1 of 49

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *