bhavnagar

ગારીયાધાર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી

ભાવનગર: સંજીવ રાજપૂત: .ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં સમાવિષ્ટ નાની વાવડી ગામે સ્વ. ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વશરામભાઈ બી. નારોલા અને ધરમશી બી. નારોલાના સૌજન્યથી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્યમાં 11 મહિના અંતર્ગત 50300 સ્માર્ટ ક્લાસ સરકારી શાળામાં સંસ્થાપન કરવામાં આવેલ છે. ઉપરાંત 19000 થી વધુ કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. 6 હજાર નવા ઓરડા બની રહ્યા છે. પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સુવિધા ઉભી કરવાની નેમ પણ રાજય સરકારની છે અને આ શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

1 of 40

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *