Breaking NewsLatest

કોરોના બેકાબુ થતા ખેડબ્રહ્મા નુ બજાર સોમવાર થી સવારે 8 થી 2વાગ્યા સુધી જ ખુલશે ..

ખેડબ્રહ્મા વેપારી એશોસીયન ધ્વારા આજ રોજ લેવાયેલ નિર્ણય કે ખેડબ્રહ્મા નુ બજાર આઠ થી બે વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નો નિર્ણય વેપારી એશોસીયન ની કારોબારી ની મિટીંગ મા લેવાયો ..
કોરોના ના વધતા જતા કેશો ને ધ્યાને રાખી અને હિંમતનગર ઈડર વડાલી પોશીના પ્રાંતિજ મા પણ જ્યારે બજારો 2 વાગ્યા સુધી બંધ રાખવામા આવે છે ત્યારે આજે રવિવાર ના રોજ 4 કલાકે ખેડબ્રહ્મા વેપારી એશોસીયન ની કારોબારની મિટીંગ બોલાવવામાં આવી હતી અને ખેડબ્રહ્મા ના બજાર પણ 2 વાગ્યા સુધી જ ચાલુ રાખવા નો નિર્ણય લેવામા આવ્યો હતો આવતી કાલે થી એટલે સોમવાર થી 10 દિવસ માટે બજારો બપોર 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે…..
નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કામરેજના હલધરૂ ગામે ૪૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના શિક્ષણમંત્રી

સુરત: કામરેજ તાલુકાના હલધરૂ ગામે રૂ.૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક…

1 of 460

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *