Breaking News

અંબાજી ખાતે યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

શક્તિ,ભક્તિ આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે વિવિઘ રાજકીય નેતાઓ દ્રારા યાત્રાઓ અને રેલીઓ યોજાય છે ત્યારે આજે અંબાજી ખાતે યુવા ભાજપ મોર્ચા દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંબાજી સર્કિટ હાઉસ થી આ યાત્રા નિકળી હતી અને અંબાજીના માર્ગો પર નિકળી હતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સાશનના 8 વર્ષ પુર્ણ થઇ ગયા હોઇ અને ભારત દેશની આઝાદી ના 75 વર્ષ પુર્ણ થઇ ગયા હોઇ આ નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ભાજપ યુવા મોર્ચા દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી અને જેમાં અંબાજી ભાજપના નેતાઓ અને કાર્યકરો બાઇક પર ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 347

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *