Breaking NewsLatest

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સામતબાપુ નું નિધન થતા અમરેલી જિલ્લા ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સાહેબ સામતબાપુ ખુમાણ નું ટુંકી બીમારીથી નિધન થતા ગુજરાત ના ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી ઘોબા દરબાર સામતબાપુ ખુમાણ ૨૦ વર્ષ સુધી સરપંચ પદે તથા તાલુકા પંચાયત ના સદસ્ય રહી ચૂક્યા હતા

આ તકે ઘોબા ખુમાણ પરિવૉર ને અશોકભાઈ ખુમાણે ઠવી , સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ ચેરમેન પ્રવીણભઈ કોટીલા , મોટા ઝીંઝુડા પૂર્વ સંરપંચ ભાભલુભાઈ ખુમાણ , દિલુભાઈ ખુમાણે ધજડી , કાતર દરબાર દાદબાપુ વરૂ , ચાંદ ગઢ સેવા સહકારી મંડળી ના પ્રમુખ દાદભાઈ ધાંધલ , હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ , રાજુલા નાગરિક સહકારી બેંક ના ચેરમેન બાબમામા કોટીલા , મોટા ભમોદ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ , શેલાણા પૂર્વસરપંચ બાબભાઈ જેબલીયા , જાબાળ દરબાર નજુભાઈ ખુમાણ ઘોબા દરબારના પુત્રો પૂર્વ સરપંચ દિલુભાઈ તથા કનુભાઈ ખુમાણ ને સાંત્વના પાઠવી હતી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 654

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *