Breaking News

તળાજા તાલુકાના પીંગળી ગામમાં ડબલ મર્ડર હૃદયદ્રાવક તસ્વીર જુવો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામમાં રહેતા કારડીયા રાજપૂત શીવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ.52) તથા વસંતબેન શીવાભાઈ રાઠોડ (ઉ.48) ની ઘાતકી હત્યા થતા ચકચાર. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તપાસ નો ધમધમાટ શરૂ

મળતી વિગત મુજબ મરનાર શીવાભાઈને 3 દીકરા છે જેમાં વિજયસિંહ અમરેલી જેલ પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે તેમજ સંજયસિંહ પાલીતાણા આરોગ્ય વિભાગ માં છે અને યુવરાજસિંહ સુરત ખાતે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઈન નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા

આજ રોજ ભાવનગર બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નાં બેનર હેઠળ રાજ્ય વ્યાપી…

1 of 307

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *