Breaking NewsCrime

અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટના

અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય કારણસર મોત વ્હાલુ કયુઁ

ગુરુજી રેલવે ઓવરબિજ ની નીચે આજે શનિવાર ના ૩૦ મી ઓકટોબર એ મોત ની છલાંગ લગાવનાર વૃધ્ધ રેલ પાટા નજીક એક અજાણ્યા વૃધ્ધ ની લાશ વહેલી સવારે મળી આવી તે લાશ ને કીડી મકોડા ઓ કોતરી રહ્યા હતા ત્યારે જ સ્થાનિક અગઁણી ઓ એ શહેર પોલિસ ને આ અંગે ની જાણ કરી

આ વૃધ્ધ એ પારિવારિક તકરાર ને લઈ ને જીવન ટુકાવ્યું હોઈ ને મણિનગર પોલિસ ઘટના પર આવી ને તપાસ શરુ કરાઈ

આજે સવારે અજવાળું થાય તે પહેલા આ વૃધ્ધ એ કુદકો માયૌઁ હોવા ની આશંકા ઓ સેવાઈ રહ્યી છે

આ ઘટના ની જાણ થતા ની સાથે ખોખરા ના મ્યુનિસિપલ કોરપોરેટર કમલેશ પટેલ એ આવી ને તેના પરિજનો ની શોધખોળ માટે મણિનગર પોલિસ સાથે પયાઁસો હાથ ધયાઁ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 390

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *