જામખંભાળિયા: ગુજરાતભરમાં ચકચારી બનેલા જામખંભાળિયાના યુવાનને નિર્વસ્ત્ર કરવાના મામલામાં તંત્ર આકરા પાણીએ તમામ પાંચ આરોપીઓને દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી. યુવાનને નિવસ્ત્ર કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેના સંદર્ભે આ ગુનાને ગંભીર રીતે લેતા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા એલસીબીના પીઆઇ ચાવડા ને જરૂરી માહિતી મેળવી પાસા અંગેની દરખાસ્ત ની રજુઆત ની દરખાસ્ત લેવાનું જણાવતા દ્વારકા જિલ્લા કલેક્ટર ડૉ નરેન્દ્ર કુમાર મિણા દ્વારા તમામની પાસા દરખાસ્ત મંજુર કરતા એલસીબી દ્વારા પાંચેયની ધરપકડ કરી 2 ને સુરત મધ્યસ્થ જેલ અને 3 ને વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરાઈ છે.
જામખંભાળિયાના યુવાનને નિર્વસ્ત્ર કરવાના પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા એલસીબીએ પાસા હેઠળ ધરપકડ કરી 5 આરોપીને જેલને હવાલે કર્યા..
Related Posts
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીરી
સ્નેપ ચેટ ના માધ્યમ દ્વારા થયેલ પ્રેમ સબંધ માં છ માસ બાદ પ્રેમી દ્વારા ફોટા…
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જથ્થો મળ્યો હોવાની ઘટના સામે આવી છે.
તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દરિયામાં ઊભેલી એક મોટી બોટમાંથી નાના પીલાણાઓ…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
અંબાજી પોલીસે ૯.૪૭ લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે ૪ લોકોની ધરપકડ કરી
જ્યારથી બનાસકાંઠાના નવા એસપી પ્રશાંત સુમ્બે આવ્યા છે ત્યારથી જિલ્લામાં દારૂ અને…
મર્ડર કેસના આરોપીને પકડવામાં સફળતા મેળવતી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ
ગઇ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના અલંગ શીપયાર્ડમાં થયેલ ખુનના…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…