જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ IC-125 એ 20 ઓક્ટોબર 2020ના રોજ કડિયારી બેટ (જખૌ બંદર નજીક)માં નિર્ધારિત વિસ્તારમાં સર્વેલન્સ ફેરા દરમિયાન નાર્કોટિક્સ પદાર્થો ધરાવતા અંદાજે 01 કિલોનું એક એવા પાંચ (05) પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં રહેલા સેમ્પલના પરીક્ષણોમાં આ પદાર્થો “ચરસ” હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે પ્રવર્તમાન બજાર મુલ્ય અનુસાર અંદાજે રૂપિયા 07 લાખનો જથ્થો છે. ICGS જખૌ દ્વારા તેમના જવાબદારીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવી રહેલા અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહેલા આવા ઓપરેશનોને આગળ વધારતા આ કામગીરી કરવામાં આવી હતી. તાજેતરમાં કરાયેલી આવી કામગીરીઓમાં રૂપિયા 303 લાખના નાર્કોટિક્સ પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દેશની સમુદ્રી સરહદો/ દરિયાકાંઠા પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે 24X7 ધોરણે દરિયામાં તેમજ હવાઇસીમામાં તૈનાત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળને સોંપવામાં આવેલી ફરજો અનુસાર આ કામગીરી કરવામાં આવી રહી છે.
ભારતીય તટરક્ષક દળને જખૌ બંદર નજીકથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો પકડવામાં મળી સફળતા.
Related Posts
મર્ડર કેસના આરોપીને પકડવામાં સફળતા મેળવતી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ
ગઇ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના અલંગ શીપયાર્ડમાં થયેલ ખુનના…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા
રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજુની શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો.
ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ…
રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગરમા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિર યોજાઇ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત…