Devotional

અમદાવાદ : સુપ્રસિદ્ધ એક્ટ્રેસ કે જેઓનું મોડેલિંગ ની દુનિયામાં આગવું નામ છે એવા પાયલ શિહોરા દ્વારા ઓમકારેશ્વર તેમજ ઉજ્જૈન ના દર્શન કરવામાં આવ્યા હતા.

દેવાધિદેવ મહાદેવ તેમજ કાળભૈરવ દાદા ના દર્શન કરી પાયલ સિહોરા જ્યારે પરત ફરિયા ત્યારે અમારા સંવાદદાતા સાથે તેઓ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી જેમાં પાયલ સિહોરા દ્વારા પોતાના આ ધાર્મિક પ્રવાસ વિશે તેમજ દેવાથી દેવ મહાદેવને લઈ પોતાની ભક્તિ વિશે કેટલીક વાતો જણાવેલ…

પાયલ સિહોરા દ્વારા પ્રથમ તો એ જણાવેલ કે તેઓ જ્યારે ઉજ્જૈન દર્શન માટે ગયા એ સમય દરમિયાન ઉજ્જૈન મંદિર ના દરવાજા બંધ હતા જેથી કરી પાયલ દ્વારા આ અંગે જાણકારી મેળવી ત્યારે જાણવા મળ્યું કે આ દિવસ દરમિયાન કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે અને 26 જેટલા લોકોના મૃત્યુ થયા છે જેને લઇ મંદિર પ્રશાસન દ્વારા મંદિરના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.

આ વાતની જાણ પાયલ શિહોરા ને થતા તેઓએ મનોમન નક્કી કરી લીધું હતું કે મહાદેવના દર્શન કર્યા વગર તેમજ આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકો ના આત્મા ને શાંતિ અર્થે પ્રરથના કર્યા વગર અહીંયા થી ઘેર જવુજ નથી. ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બંધ રખાશે

મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *